Abtak Media Google News

તા.૨૬ ઓગષ્ટના રોજ સવારના ૮ કલાકે રાજુલાના થોરડી જકાત નાકા પાસે આવેલ સન્યાસ આશ્રમમાં બળેવના પવિત્ર દિવસે સૌ બ્રહ્મ બંધુઓ સમુહમાં જનોઈ ધારણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જે બ્રાહ્મણોની ઋષિ પરંપરા મુજબ સૌ બ્રાહ્મણો સમૂહમાં જનોઈ ધારણ કરશે તો આ ભવ્ય જવણીમાં સૌ બ્રાહ્મણોએ પધારવા પ્રમુખ જય પરશુરામ ગ્રુપ અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આમંત્રણ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.