તા.૨૬ ઓગષ્ટના રોજ સવારના ૮ કલાકે રાજુલાના થોરડી જકાત નાકા પાસે આવેલ સન્યાસ આશ્રમમાં બળેવના પવિત્ર દિવસે સૌ બ્રહ્મ બંધુઓ સમુહમાં જનોઈ ધારણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જે બ્રાહ્મણોની ઋષિ પરંપરા મુજબ સૌ બ્રાહ્મણો સમૂહમાં જનોઈ ધારણ કરશે તો આ ભવ્ય જવણીમાં સૌ બ્રાહ્મણોએ પધારવા પ્રમુખ જય પરશુરામ ગ્રુપ અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આમંત્રણ પાઠવેલ છે.
Trending
- સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતો પક્ષ
- સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ : 25 પિસ્તોલ અને 90 કાર્ટિસ કબ્જે
- 13 રાજ્યોની 88 બેઠકો પર ધીંગું મતદાન
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ