Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના શોપિયાના અમશિપોરા વિસ્તારમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કરી દીધા છે. એન્કાઉન્ટર અત્યારે પણ ચાલી રહ્યું છે. અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી આર્મી અને પોલીસ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું.

Advertisement

સેનાએ કહ્યું કે આતંકીઓએ અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરી હતી, પરંતુ આપણાં જવાનોએ તેમને સફળ ન થવા દીધા. આ વર્ષે અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થઈને 3 ઓગસ્ટ સુધી ચાલવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.