Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનએ મુખ્યમંત્રીના વિજયભાઈ  રૂપાણીના કાર્યક્રમ દરમિયાન વિરોધની ચીમકી આપી છે. 

જિલ્લાને માં અમૃતમ અને વાત્સલ્ય યોજનાનો લાભ મળે તેવી મુખ્ય માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી ૭૨ કલાકમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો મુખ્યમંત્રીના કાર્યક્રમનો કરશે વિરોધ સુરેન્દ્રનગર જીલ્લા માં તા.૧૩ ના રોજ મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સુરેન્દ્રનગર જીલ્લા માં મુખ્ય ત્રણ કાર્યક્ર્મ મા હજરી આપવા ના છે ત્યારે છેલ્લા અનેક સમય થી પ્રજા લકશી કામ ના અભાવ ના કારણે હાલ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન  ચાલુ થયા છે.

ત્યારે સુરે્દ્રનગર આરોગ્ય સમિતિ ના ચેરમેન સુરેન્દ્રનર કલેકટરશ્રી ને આવેદપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી અનેજિલ્લાને માં અમૃતમ અને વાત્સલ્ય યોજનાનો લાભ મળે તેવી મુખ્ય માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.