Abtak Media Google News

પુલવામાના  44  વીર શહિદ જવાનોની યાદમાં  સમગ્ર માગરોળ શહેરે બંધ પાળી  વિશાલળ રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતું.

Advertisement

આ રેલીમાં માગરોળના હિન્દુ- મુસ્લીમ આગેવાનો અને મદ્રેસા સ્કૂલ ના  વિધાર્થીઓ  તિરંગા સાથે સુત્રોચાર કરી શહીદોના પરીવાર ને આશ્વાસન આપી સરકારને બદલો લેવા આહવાન કર્યુ હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.