Abtak Media Google News

૩૦ જાન્યુઆરી એ ‘ગાંધી નિર્વાણ’ તેમજ ‘શહીદ દિન’ તરીકે મનાવવામાં આવે છે. શહીદોની યાદમાં
સમગ્ર દેશમાં આજ રોજ સવારે ૧૦:૫૯ મીનીટે ૨ મિનીટનું મૌન  પાળવામાં આવે છે. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તકે મૌન પાળવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.