Abtak Media Google News
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્રની પાંચાલધરા પર રાજકોટના વિછીયા પંથક પર આવેલ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના પટાગણમાં શ્રાવણ માસ દરમિયાન લોકમેળા  ઉદઘાટન કરાયું 

Screenshot 17 3
આ ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું .

Screenshot 16 3

આ તકે ડોક્ટર ભરતભાઈ બોઘરા  જિલ્લા કલેકટર. જિલ્લા પોલીસવડા સહિતના સરકારી અધિકારીઓ રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો એ હાજરી આપી હતી. સમુદ્ર મંથન વખતે ઝેર. ને ગ્રહણ કરી ભગવાન શ્રી ભોળાનાથ નીલકંઠ બન્યા હતા આ વીશ  પાનની અસર ઓછી કરવા માટે ભક્તો શ્રાવણ માસમાં શિવલિંગ પર જલા અભિષેક કરે છે.

શિવલિંગની રક્ષા કરતા ઘેલો વાણિયો માર્યો ગયો તેની યાદમાં નામ પડયું ઘેલો સોમનાથ | Protecting Shivling Killed Somnath Was Named In His Memory

સૌરાષ્ટ્રના મધ્ય જસદણ પંથકમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખૂબ જ પવિત્ર અને પૌરાણિક સ્થળ છે આશરે 15 મી સદીની આસપાસ વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા આક્રમણો થયા હતા ત્યારે ઘેલા નામનો વાણિયો તેમના અનેક સાથીઓની સાથે શહીદી વોહરીને શિવલિંગનું રક્ષણ કર્યું હતું.

 

કાળુ ભગત

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.