Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»આજે વિશ્વ ચક્ષુદાન દિવસ : નૈત્રહિન માનવ બાંધવોની જીવનમાં દ્રષ્ટીની રોશની પાથરતું જે.એસ.જી.
Gujarat News

આજે વિશ્વ ચક્ષુદાન દિવસ : નૈત્રહિન માનવ બાંધવોની જીવનમાં દ્રષ્ટીની રોશની પાથરતું જે.એસ.જી.

By ABTAK MEDIA10/06/20234 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

20 વર્ષથી ચાલતા ચક્ષુદાન અભિયાનમાં હજારોના જીવનમાં  આવી રોશની

તા.10 મી જૂન સમગ્ર વિશ્વ આ દિવસે ચક્ષુદાન દિવસ તરીકે મનાવી રહ્યા છે. આમતો આ સેવાકીય કાર્ય આખું વર્ષ અને વર્ષો વર્ષ કરવાથી દેશ માં મહદ અંશે આપણે નેત્રહીન ભાઈઓ બહેનો ને દૃષ્ટિ દાન આપી શકશુ. આ માટે વિશ્વ ની સૌથી મોટી જૈન સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ આંતરરાષ્ટ્રીય ફેડરેશન ગંભીરતા સાથે કાર્ય કરી રહ્યું છે. તેટલે જ સમગ્ર ભારત માં ચક્ષુદાન જાગૃતિ લાવવા હાલ ના નવ નિયુક્ત પ્રમુખ  અમિષભાઈ દોશી ચેન્નાઈ, સચિવ શ્રી ચિરાગભાઈ ચોકસી અને ઉપપ્રમુખ મનીષભાઈ દોશી રાજકોટ દ્વારા ખાસ આશ્રય આઇ ડોનેશન ડ્રાઇવ ની રચના કરી અને તેના ચેરમેન તરીકે ઉપેનભાઈ મોદી ની નિમણુંક કરી છે.

આપ સૌ જાણો છો તેમ છેલ્લા વીસ વર્ષ થી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં  વિવેકાનંદ યુથ ક્લબ ના મુકેશભાઇ દોશી માર્ગ દર્શન હેઠળ ચક્ષુદાન જન જાગૃતિ અભિયાન ના  ક્ધવીનર અનુપમભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી અભિયાન ચલાવી રહ્યા છે.

સમગ્ર ભારત માં એક કરોડ થી વધુ ભાઈઓ બહેનો અંધ છે. જેમાંથી 80 ટકા ભાઈઓ બહેનો ને ચક્ષુદાન થકી દૃષ્ટિ દાન મળી શકે તેમ છે. વિશ્વ મા દર પાચ અંધ વ્યક્તિઓ માં એક વ્યક્તિ ભારત ની છે વિશ્વ અન્ય દેશો ની સરખામણી એ ભારત માં ચક્ષુદાન પ્રમાણ માં ઓછું થાય છે. શ્રી લંકા જેવા નાના દેશ માં ચક્ષુદાન જાગૃતિ ખૂબજ છે. અને 80 ટકા લોકો ચક્ષુદાન કરે છે. જેથી શ્રીલંકા થી અન્ય દેશો માં આંખ મોકલી શકે છે. ભારત દેશ ને દર વર્ષે અઢી લાખ ચક્ષુદાન ની જરૂર છે તેની સામે ફકત પચાસ હજાર ચક્ષુદાન થાય છે.

ALSO READ  ગુજરાતના બે IAS અધિકારીઓને કેન્દ્રમાં મળ્યું ડેપ્યુટેશન

દેશ માં સૌથી વધુ ચક્ષુદાન કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાંથાયછે. દરેક ધર્મ મા દાન નું મહત્વ ખૂબજ હોઈ છે. જેમાં શ્રેષ્ઠ દાન જીવન દાન અને અભય દાન  છે. દેશ માં હજારો બાળકો એવા છે જેમને ખીલ ખીલાટ કરતા બાળકો ના નિર્દોષ મુખડા જોયા નથી. ઊગતા સુરજ ને નિહાળ્યોનથી. બગીચા નું રંગ બે રંગી ફૂલોનું સૌંદર્ય માણ્યું નથી. આંખ એ જીવ માત્ર ને મળેલ એક મૂલ્ય ભેટ છે. પણ જે જોઈ શકતા નથી તેની વેદના અપાર હશે. ફકત આપણા ગુજરાત માં બે લાખ થી વધુ લોકો કોર્નીયલ બ્લાઈન્ડ દૃષ્ટિહિન છે. અને  ભારત માં દર વર્ષે 25000  લોકો વધી રહ્યા છે. તેની સામે ચક્ષુદાન ખૂબજ ઓછું હોવા ને કારણે ભારત ને અંધત્વ થી દૂર કરવા ખૂબ સમય લાગશે. વ્યક્તિ ના મૃત્યું બાદ શરીર  સાથે આંખ બળી જાય છે, તેને બદલે દરેક સમાજ ના લોકો ચક્ષુદાન  કરાવવા પ્રયાસ કરે તો આપણે બે વ્યક્તિ ને દૃષ્ટિ દાન આપી શકશું. આ માનવતા કાર્ય ને વધુ પ્રજ્વલિત કરી શકીએ. હાલ માં દેશ ની અંદર ઓર્ગન ડોનેટ, સ્કિન ડોનેટ , અને ચક્ષુદાન કરવા અને કરાવવા જૈન સોશિયલ ગ્રુપ ની આશ્રય કમિટી ના આઇ ડોનેશન ડ્રાઇવ અને વિવેકાનંદ યુથ ક્લબ સાથે મળી કાર્ય કરી રહ્યા છે. અને દિવસે ને દિવસે જન જાગૃતિ અભિયાન ઝુંબેશ પ્રબળ બનાવી રહ્યા છે

ALSO READ  બાબરા : ઘરમાં ઘૂસી ચાર લુંટારાએ વૃદ્ધ દંપતી પર હુમલો કરી સોનાના ઘરેણાની લુંટ ચલાવી

આ અભિયાન માં જે.એસ.જી. એફ ના આઇ.ડી નિલેશભાઈ કામદાર, સૌ.રિજી. નાં ચેરમેન ના શ્રી કાર્તિકભાઈ શાહ ઇલેક્ટ ચેરમેન સેજલભાઈ કોઠારી અને દીકરા નું ઘર દ્વારા, વિવેકાનંદ યુથ ક્લબના મુકેશભાઇ દોશી માર્ગ દર્શન હેઠળ અનુપમભાઈ દોશી, મિતલભાઈ ખેતાણી, હસુભાઈ રાચ્છ, સુનિલભાઈ વોરા, નલીનભાઇ તન્ના જહેમત ઉઠાવી રહ્યા છે. ચક્ષુદાન વધુ થાય તે માટે દરેક સંસ્થાઓ એ  તેનું અભિયાન ચલાવું જોઈએ. અને ચક્ષુદાન કોણ કરી શકે  ? અને કેટલા સમય માં કરી શકે ? તે જાણકારી આપવી જોઈએ.

આ માટે  જે.એસ.જી. એફ ની આશ્રય આઇ ડોનેશન ડ્રાઇવ અને વિવેકાનંદ યુથ ક્લબ શહેર માં દરેક ચોક માં બેનર પોસ્ટર સ્લોગન સાથે ઉભા રહી પેમ્પ્લેટ વિતરણ કરી લોકો ચક્ષુદાન માહિતી આપી રહ્યા છે. આ વર્ષ મા વધુ ને વધુ ચક્ષુદાન થાય તે માટે દરેક સંથાઓને સંકલ્પ પત્ર ભરવા વિનંતી કરશે. તથા જૈન સોશિયલ ગ્રુપ ની આશ્રય આઇ ડોનેશન ડ્રાઇવ ટૂંક સમય. એક ગુગલ સંકલ્પ.પત્ર બહાર પાડશે. તે વોટસએપ માધ્યમ બધાને મોકલવામાં આવશે. તેમાં લિંક ઉપર ક્લિક કરવાથી લોકો ઘેર બેઠા પોતાનો ચક્ષુદાન નો સંકલ્પ પત્ર ભરી શકશે.અને તે અમારા ઇમેઇલ ઉપર આવી જશે અને કોપી ભરનાર ના ઇમેઇલઉપરપણમળીજશે.અને બન્ને સંસ્થા રાઉન્ડ ધી કલોક 24 ડ 7  સેવા આપી રહ્યા છે.

ALSO READ  ખેડા: ઠાસરા ગામે શિવજી યાત્રા પર ન.પા.ના સભ્ય સહિતના વિધર્મીઓનો પથ્થરમારો

આપના સગા સંબધી, મિત્રો માં કોઈ નું અવસાન થાય તો ચક્ષુદાન માટે સમજાવવા અને પ્રયત્ન કરવા અને અવસાન બાદ 6 કલાક સુધી માં ચક્ષુદાન કોઈપણ ઉમર ની વ્યક્તિ કરી શકે છે. ચક્ષુદાન થઈ ગયા પછી મૃતક ના શરીર કે મુખ મા કોઈ ફેરફાર થતો નથી. તેથી કોઈપણ જાતના સંકોચ રાખ્યા વગર  નિર્ભયપણે ચક્ષુદાન કરવું જોઈએ,  તે માટે જે.એસ.જી આશ્રય આઇ ડોનેશન ના ચેરમેન ઉપેનભાઈ મોદી મો.નાં.98240 43143 અને અનુપમભાઈ દોશી મો.નાં. 94282 33796 ઉપર સંપર્કકરીશકોછો. રાજકોટ અને સૌરાષ્ટ્ર મા કોઈપણ શહેર માં ચક્ષુદાન કરવા માટે જૈન સોશિયલ ગ્રુપ્સ નો સંપર્ક કરી શકો છે.

featured gujarat JSG rajkot WorldEyewitnessDay
Share. Facebook Twitter WhatsApp
Previous Articleમુંબઇને ડિસેમ્બરમાં બીજું અદ્યતન આંતર રાષ્ટ્રીય એરપોર્ટ મળી જશે
Next Article ઐતિહાસિક ભુજીયા કોઠો નવા રંગરૂપ ધારણ કરશે કામગીરીનું નિરિક્ષણ કરતા ધારાસભ્ય અકબરી
ABTAK MEDIA
  • Website

Related Posts

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.