Abtak Media Google News

ફીડમ યુવા ગ્રુપના ર૧માં મંગલ પ્રવેશ નીમીતે શહેરમાં ૧૧ વર્ષથી જગન્નાથ સમીતી દ્વારા જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. આ સમીતીનું પુ. અપૂર્વમુનિદાસ સ્વામીના હસ્તે સન્માનપત્ર આપી ચમનભાઇ સિંધવ, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, સમીરભાઇ શાહ, દીગેશભાઇ વાઘેલા, બીપીનભાઇ કેસરીયા, રાજુભાઇ ઉમરાણીયા, દીલીપભાઇ દવે, નવીનભાઇ બારડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાએ ફીડમ યુવા ગ્રુપના સંસ્થાપક ભાગ્યેશ વોરાએ મનોજભાઇ ડોડીયા, પ્રવિણ ચાવડા, સંજય પારેખ, કીરીટ ગોહેલ અને રીતેશ ચોકસી વગેરેનો આભાર માન્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.