ફીડમ યુવા ગ્રુપના ર૧માં મંગલ પ્રવેશ નીમીતે શહેરમાં ૧૧ વર્ષથી જગન્નાથ સમીતી દ્વારા જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. આ સમીતીનું પુ. અપૂર્વમુનિદાસ સ્વામીના હસ્તે સન્માનપત્ર આપી ચમનભાઇ સિંધવ, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, સમીરભાઇ શાહ, દીગેશભાઇ વાઘેલા, બીપીનભાઇ કેસરીયા, રાજુભાઇ ઉમરાણીયા, દીલીપભાઇ દવે, નવીનભાઇ બારડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાએ ફીડમ યુવા ગ્રુપના સંસ્થાપક ભાગ્યેશ વોરાએ મનોજભાઇ ડોડીયા, પ્રવિણ ચાવડા, સંજય પારેખ, કીરીટ ગોહેલ અને રીતેશ ચોકસી વગેરેનો આભાર માન્યો હતો.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા