Abtak Media Google News

મૂળીગામે પયુષણા મહાપર્વનો પ્રારંભ થતા જૈન જૈનેતરોમા ભારે ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળે છે દેરાસરને સુશોભિત શણગાર કરી પયુષણા મહાપર્વને દિપાવવા અનોખો આનંદ ઉભરાયો છે.

ક્ષમા અહિંસા જીવદયા આત્માશુધ્ધીના પાવન અવસરે જૈનસમાજના નાના નાના ભુલકાઓથી માંડી વયોવૃધ્ધાઓ વ્હેલી સવારથી જૈન દેરાસરમા પુજા અર્ચના કરી પુણ્યનુ પોષણ કરી રહયા છે પયુષણ પર્વના દિવસોની ક્ષણે ક્ષણ નવકાર મહામંત્ર ના જાપ સામાયિક પ્રતિક્રમણ તપ આરાધના સહીત પોતાના કર્મો ખપાવી મોક્ષમાર્ગની પ્રાપ્તિમાટે આરાધના કરી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.