Abtak Media Google News

જલારામ જયંતિએ રજાની માંગ સાથે જામજોધપુર લોહાણા સમાજ દ્વારા આવેદન અપાયું હતું. આગામી દિવસોમાં આવતી જલારામ જયંતિએ રજા જાહેર કરવા જામજોધપુર લોહાણા સમાજ ટ્રસ્ટે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં મહાજન પ્રમુખ, ટ્રસ્ટી, જલારા મંદિરના ટ્રસ્ટી, યુવક મંડઢળના હોદેદારો, શેઠવડાળા જલારામ મંદીરના હાદેદારો વગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.