Abtak Media Google News

જામનગરની લખબાવલ ખાતે આવેલ દયામાંન કોલેજ ઓફ ફિઝિઓ થેરાપી દ્વારા વિદ્યાર્થીઓને NOC અને ફી રિફંડ આપતા નથી.જેને લય ને ABVP દ્વારા આંદોલન કરવામાં આવ્યું.અને VC એ બાહેધરી આપી છે કે આવતા ગુરુવારે તમામ વિદ્યાર્થીઓને NOC તથા ફી રિફંડ કરવામાં આવશે તથા કોલેજનું જોડાણ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.

Whatsapp Image 2018 06 01 At 2.39.41 Pmતમામ વિદ્યાર્થીઓના ભવિષ્યના બગડે એ માટે યુનિવર્સિટી એ જવાબદારી લીધી છેઆવતા ગુરુવારે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.જો જરૂર પડે તો યુનિવર્સિટીની તાલાબંધી પણ કરવામાં આવશે.

Whatsapp Image 2018 06 01 At 2.37.40 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.