Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલા જેતલસર ની સૃષ્ટિ કિશોર ભાઈ રૈયાણી સગીરા ના અન્ય હત્યાકાંડના સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ઉગ્ર પડઘા પડયા છે

હત્યારાવિરુદ્ધ આકરી કાર્યવાહી અને સમગ્ર બનાવની ન્યાયિક તપાસની માંગ ઉઠવા પામી છે

જેતલસર ગામ એ સૃષ્ટિ રહ્યાની હૃદય હચમચાવતી મારી હત્યા ના આઘાતજનક બનાવના સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ઘેરા પડઘા પડયા છે

સૌરાષ્ટ્ર સામાજિક સેવા અને સંગઠન સાથે જોડાયેલ શ્રીસરદાર પટેલ સેવાદળ દ્વારા રાજકોટ ગ્રામ્ય પોલીસને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કેસુતી રૈયાણી હત્યા કેસની તપાસ કરવાની સાથે સાથે રાજકોટના તમામ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ અને વિવિધ પ્રાંતો ને એવી ખાસ તાકીદે સૂચના આપી દેવી કે કોઈપણ પજવણી કે રોમિયા ગીરી ની ફરિયાદ મળે તો તેના ઉપર તાત્કાલિક અમલ કરાવવો અને જેની સામે ફરિયાદ થઈ છે તે આવારા તત્વોને તાત્કાલિક કાયદાના સકંજામાં લઇ ગંભીર ગુનો આચર્યો માં સફળથાય તે પહેલા જ તેની સામે અટકાયતી પગલાં લેવા જોઈએ જેતલસર ની સૃષ્ટિ રૈયાણી હત્યા બનાવમાં વિના વિલંબે આરોપીની અટકાયત કરીને તે કાયદાના સકંજામાં થી જલ્દી થી છૂટી ન જાય તે માટે ની ખાસ કાર્યવાહી અને વધુમાં વધુ સખત સજા થાય તેવી કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે જીતેન્દ્ર બારીયા ની રીત ના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી માંગ કરી છે આ ઉપરાંત વિનસ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ અને આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાકી જેતલસર ની સૃષ્ટિ રૈયાણી ની નિર્મમ હત્યા શખસ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે હત્યારા યુવાને ભોગ બનનાર સગીરાના ઘેર જઈ હત્યા કર્યા બાદ પરિવારજનોને પણ ધાક ધમકી આપ્યાની ફરિયાદ સાથે સમાજમાં આવા બનાવો કાબુમાં આવે અને આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ કરી છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.