ભગવાન શ્રીકૃષ્ણની કર્મભુમિ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઝારખંડના રાજયપાલ દ્રૌપદી મુર્મુ પધાર્યા હતા. તેઓએ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના ભાવપૂર્વક દર્શન કરી ઠાકોરજીની પાદૂકા પુજન પણ કર્યું હતું. ત્યારબાદ શારદામઠની પણ તેમણે મુલાકાત લીધી હતી અને આદિ શંકરાચાર્યજીના દર્શન કર્યા હતા. જગતમંદિર પરિસરમાં તેમનું સ્વાગત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તથા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ ડો.નરેન્દ્રકુમાર મીનાએ કર્યું હતું. જગતમંદિરના પુજારી મહેશ્વરભાઈએ મહામહિમને જગતમંદિરનું મહાત્મય સમજાવ્યું હતું.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા