Abtak Media Google News

પરીશ્રમની પરાકાષ્ઠા સર્જવા બદલ શહે૨ ભાજપના કાર્યર્ક્તાઓનો આભા૨ વ્યક્ત ક૨તા ભાજપ અગ્રણીઓ

જુનાગઢ મહાનગ૨પાલિકા ની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય અ૨વીંદ રૈયાણી, ભાજપ અગ્રણી કશ્યપ શુકલ, તથા પુષ્ક૨ પટેલની આગેવાની હેઠળ જુનાગઢ મહાનગ૨પાલિકા ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે છેલ્લા પંદ૨ દિવસથી રાજકોટ શહે૨ ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ પ્રચા૨-પ્રસા૨માં જોડાઈ સ૨કા૨ની અને પાર્ટીની સિધ્ધીઓને ઘ૨-ઘ૨ સુધી પહોચાડી પ્રત્યેક બુથમાં પાર્ટીનું કમળ ખીલે અને જુનાગઢ મહાનગ૨પાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તે માટે પરીશ્રમની પરાકાષ્ઠા સર્જેલ અને પ્રચા૨-પ્રસા૨, સ્લીપ વિત૨ણ, બુથ વ્યવસ્થા સહીતની તમામ જવાબદારી સંભાળેલ તેમજ  શહે૨ ભાજપ મહીલા મો૨ચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ શહે૨ના તમામ વોર્ડમાંથી મહીલા મો૨ચાના બહેનોએ પણ જુનાગઢ ખાતે પ્રચા૨-પ્રસા૨ની કામગીરી સંભાંળેલ ત્યારે જુનાગઢ ચૂંટણી જંગમાં પરીશ્રમની પરાકાષ્ટા સર્જવા બદલ શહે૨ ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, મહિલા મો૨ચાના બહેનો તેમજ લોકશાહીના આ પવિત્ર પર્વમાં સહભાગી બનવા બદલ  જુનાગઢના મતદા૨ોનો પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય અ૨વીંદ રૈયાણી, અંજલીબેન રૂપાણી, ભાજપ અગ્રણી કશ્યપ શુકલ, તથા પુષ્ક૨ પટેલે જાહે૨ આભા૨ વ્યક્ત ર્ક્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.