Abtak Media Google News

મોચી જ્ઞાતિ ટ્રસ્ટ વાંકાનેરની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં જ્ઞાતિના પ્રમુખ તરીકે જયંતીભાઈ એમ.પરમાર બિનહરીફ ચૂટાતા વાંકાનેર મોચી જ્ઞાતિ ટ્રસ્ટ સમસ્ત ઉપસ્થિત જ્ઞાતિજનોએ તાલીઓનાં ગડગડાટથી આ પ્રસંગને વધાવી લીધો હતો.

Advertisement

જયંતિભાઈ એમ. પરમારે શ્રી સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિ મહામંડળના પ્રમુખ તરીકે સતત બે ટર્મ સુધી સફળ ફરજ બજાવી હતી.

આ ઉપરાંત તેઓએ કેશોદ મોચી જ્ઞાતિ સમાજના પૂર્વ મંત્રી તરીકે સતત બે વર્ષ સુધી મંત્રી તરીકેની શ્રેષ્ઠ ફરજ બજાવી હતી. જયંતીભાઈ પરમાર પ્રમુખ તરીકે બિન હરીફ ચૂંટાતા તેમના ઉપર અભિનંદનની વર્ષા મો. ૯૭૨૩૯ ૭૪૬૬૯ પર વર્ષા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.