Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Lifestyle»Health & Fitness»રસોડીયુ ઔષધ: તેજપત્તાનો ગુણધર્મ
Health & Fitness

રસોડીયુ ઔષધ: તેજપત્તાનો ગુણધર્મ

By Abtak Media28/11/20182 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

ડાયાબિટિસના દર્દીઓને બ્લડ સુગર લેવલ ક્ન્ટ્રોલ માટે ખુબ જ ઉપયોગી તેજપત્તા

જયારે મેડીકલના અત્યાધુનિક મશીનો, સારવારો અને ટેકનોલોજીનો વિકાસ નહતો થયો ત્યારે પણ જીવલેણ બિમારીઓ સામે રક્ષણ મેળવવા આયુર્વેદ એક રામબાણ ઇલાજ રહ્યું હતું. આજે પણ કેટલાક દાદી-નાનીના નુસ્ખા અને ઓસડીયા છે જે કેટલાક રોગોને તો શરીરથી દુર જ રાખે છે. એવજ એક રસોઇ ઘરની ઔષધી એટલે તેજપત્તા જે ડાયાબીટીશ માટે ખુબ જ ઉપયોગી છે.એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે ભારતમાં ૬૨ મિલિયન લોકો ડાયાબીટીશનો ભોગબને છે. જે ભારતની કુલ વસ્તીના સાત ટકાનો ભાગ છે. ખાસ તો ગુજરાતીઓ મીઠાઇ ખાવામાં પાછળ ફરીને જોતા જ નથી. માટે જ તેજપત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પણ રસોઇઘરમાં કેટલીક ઔષધીઓ છે. સુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. તેજપત્તા ડિશને સ્વાદિષ્ટ બનાવવાની સાથે ન્યુટ્રીયન્સથી ભરપુર પણ રાખે છે.ડાયાબીટીશ જેવા જટીલ રોગોના નિવારણ માટે પણ તેજપત્તા ખુબ જ ઉપયોગી બને છે. ૨૦૧૬ માં કલીનીકલ બાયોકેમીસ્ટ્રી જનરલના અભ્યાસમાં સામે આવ્યું હતું કે ૩૦ દિવસ સુધી ૧ થી ૩ ગ્રામ તેજપત્તાનું સેવન કરવું જોઇએ. જો તમને ટાઇપ-ર ડાયાબીટીશ હોય તો ઇન્સ્યુલીન સુધારી શકાય છે. અને ગ્લુકોઝનું પ્રમાણ પણ સુધારે છે. અને તેના કારણે પેશન્ટ ડાયાબીટીશથી જલ્દી છુટકારો મેળવી શકે છે. ડાયાબીટીશના દર્દીઓએ દવાની સાથે જ ઔષધી માફક તેજપત્તા ઉપયોગમાં લેવા જોઇએ. આ ઉપરાંત સુપ અથવા દાળના વધારમાં પણ તેનો સમાવેશ કરી શકાય છે. ચમચીભર મસાલા સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.જો કે કોઇપણ ઔષધિ તાસીર મુજબ કામ કરે છે. માટે જેનું જેવું સ્વાસ્થ્ય હોય તે મુજબ જ નુસ્ખા અજમાવવા જોઇએ. રસોઇઘરમાં રહેલા મસાલાઓમાં ખુબ જ પોષક તત્વો અને ઉપયોગી વિટામીન્સ હોય છે. જેને કારણે તે શરીર માટે ખુબ જ જરુરી અને ફાયદામંદી સાબીત જાય છે.

health tips
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસાધુ વાસવાણી રોડ, બજરંગવાડી અને યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં ૧૧ મિલકતો સીલ
Next Article “સરપંચે ક્યારેય કચ્છ પણ જોયેલુ નહીં તે આ ભૂજની જુની વખંભર હાથીખાના જેલ જોઈને જ ધ્રુજી ગયા અને ફોજદારને ભેટી રડી પડ્યા !
Abtak Media
  • Website

Related Posts

કોરોના વેક્સીનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા એલન મસ્ક

28/09/2023

પલાળેલી મગફળી, બદામ અને અખરોટ ખાવાથી સ્વાસ્થ્યને થતાં 5 લાભ

28/09/2023

સાડી અને સુંદર નજાકતનો સમન્વય એટલે શેહનાઝ કૌર ગિલ

27/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

28/09/2023

પ્રત્યેક ગીત એ ગરબો નથી

28/09/2023

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

28/09/2023

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ?

28/09/2023

ગરબા:ગુજરાતનું પ્રખ્યાત લોકનૃત્ય

28/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.