એનસીપીના બે ધારાસભ્યો જયંત બોસ્કી અને કાંધલ જાડેજાએ પણ મત આપ્યા હતા. કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવાર બળવંતસિંહને મત આપ્યો હતો. જ્યારે જયંત બોસ્કીએ કોંગ્રેસના અહમદ પટેલને મત આપ્યો હતો. જોકે, એનસીપીએ બંને ધારાસભ્યોને કોંગ્રેસના અહમદ પટેલ માટે વ્હીપ આપ્યો હતો. ત્યારે કાંધલ જાડેજાએ વ્હીપની વિરુદ્ધમાં જઈને મત આપતાં તેમનો મત કેન્સલ થઈ શકે છે. આ અંગે એનસીપીએ પગલાં લેવાની જાહેરાત કરી છે.
Trending
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- અમરેલી : બસ અચાનક પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો