રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગની વચ્ચે બીજેપી માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. બીજેપી તરફી પડેલા બે મત રદ્દ થશે એમ અર્જૂન મોઢવાડિયાએ કહ્યું છે. ચૂંટણીના નિયમનો હવાલો આપતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે રાઘવજીભાઈ પટેલ અને ભોળાભાઈ પટેલનો મત રદ્દ થશે. આ બંને નેતાઓએ નિયમવિરૂધ જઈ કોંગ્રેસ અને ભાજપના એજન્ટને બેલેટ પેપર બતાવ્યું છે. જે ચૂંટણી પંચનું ઉલ્લંઘન છે. અગાઉ રાજસ્થાન અને હરિયાણામાં પણ આ પ્રકારના બનાવ બન્યા હતા. જેમાં દંડાત્મક પગલા પણ લેવાયા હતા.
Trending
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- અમરેલી : બસ અચાનક પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો
- WWE રેસલર્સમાં ધ ગ્રેટ ખલી કરતાં પણ ઊચા છે આ રેસલર્સ
- અટલ સરોવર બુધવારથી લોકો માટે ખુલ્લુ મુકાશે: એન્ટ્રી ફી રૂ.25 રહેશે