કલેકટર કચેરીમાં પુરવઠા વિભાગમાં જ પુરવઠાની એટલે કે કર્મચારીઓની કમી જોવા મળી હતી. સામાન્ય રીતે લોકોની ભાગદોડને પહોંચી વળવા માટે એક તરફ પુરતા કર્મચારીઓની ભરતી તી ની તો બીજી તરફ ઘણી વખત કર્મચારીઓ સમયસર હાજર ન હોવાનું કે પછી મીટીંગો અને સરકારી કાર્યક્રમોમાં દોડતા હોવાી કચેરીનું કામ ગોકળગતિએ ચાલતુ હોય છે. આવી પરિસ્િિતમાં આવતા લોકો મુંગા મોઢે કચેરીમાં નજર ફેરવીને પાછા વળી જાય છે ત્યારે સમયનું પાલન કરવા બાબતે શું પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું. આટલું ઓછું હોય તેમ ઓફિસોમાં લાઈટ અને પંખા ચાલુ રાખી દેવામાં આવે છે ત્યારે જો સરકારી કચેરીઓમાં જ આવી પરિસ્િિત હોય તો લોકોને શું સલાહ આપવી તે પણ પ્રશ્ર્નો ઉભા કરે તેવી વાત છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ