વધારે પડતું મીઠું ખાવાથી હૃદયરોગનો હુમલો આવી શકે છે એ વાત ક્લિનિકલી સાબિત થઈ ચૂકી છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)બહાર પાડેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે પુખ્ત વયની વ્યક્તિએ દરરોજ પાંચ ગ્રામથી વધારે મીઠું પોતાના ખોરાકમાં લેવું ન જોઈએ, પરંતુ કેનેડાની મેક્ગ્રેગર યુનિવર્સિટી સાથે સંકળાયેલા ભારતીય મૂળના પ્રોફેસરે આ ગાઈડલાઈન સામે પણ પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. તેમનું કહેવું છે કે રોજનુ ત્રણ ગ્રામ કરતાં ઓછું મીઠું શરીરમાં જાય તો હાર્ટ અટેક અને હાર્ટ-ફેલ્યુરનું જોખમ વધી જાય છે અને ઓવરઓલ મૃત્યુદરમાં પણ વધારો થાય છે.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક