૧૪ નવેમ્બર એટલે કે બાલ દિવસ ખબર છે. મિત્રો આખા વિશ્ર્વમાં ૧ જૂનના દિવસે જ દુનિયાનાં અન્ય રાષ્ટ્રો બાદ દિવસ ઉજવે છે. પરંતુ ભારતમાં ૧૪ નવેમ્બરે ખાસ બાલદિવસ ઉજવવામાં આવે છે જેનું મુખ્ય કારણ બાળકોના પ્રિય એવા અને આઝાદ ભારતનાં પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ છે જેને બાળકો સાથે ખૂબ લગાવ હતો અને એટલે જ તેને શ્રધ્ધાંજલિ આપવા તેનાં જન્મદિવસને બાળદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તો ચાલો કંઇક વધુ જાણીએ આપણા પ્યારા ચાચા નહેરુ વિશે તમને ખબર છે ચાચા નહેરુને બાળકો ખૂબ પ્રિય હતા અને એટલે જ ખાસ બાળકો માટે અને તેનાં અધિકાર તેમજ જરુરીયાત માટે ૧૪ નવેમ્બરના દિવસે બાલ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ તો બાળકોનાં ભણવાના અધિકાર, કાળજી અને સુરક્ષિત બાળપણનું સૂચન કરે છે અને આ બાબતે નહેરુજી પણ કહેતા કે બાળકો સાથે હંમેશા પ્રેમથી વર્તવુ જોઇએ કારણ કે તે દેશનું આવનારુ ભવિષ્ય છે જ્યારે દુનિયાના વિવિધ દેશોમાંથી ૨૦ નવેમ્બરએ યુનાઇટેડ નેશનલ બાળ દિવસ ઉજવે છે આ ઉપરાંત સૌ પ્રથમવાર ૧૯૫૪માં યુનાઇટેડ કિંગડમ દ્વારા વૈશ્ર્વિક કક્ષાએ આ બાબતે પ્રેરણા સ્ત્રોત બની પ્રથમ બાલ દિવસ ઉજવ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ