Abtak Media Google News

લોધીકા ગામની નદીના ઉપરવાસના ચાંદલી રોડ ઉપર વસતા વાંજાવાસ વિસ્તારમાં પાણી ભરાતા 35 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Lodhika 3

રાજકોટ જીલ્લા પાંત અધિકારી ઓમપ્રકાશ લોધીકા તાલુકા મામલતદારએ સી પ્રજાપતિ લોધીકા પોલીસ જવાનો ઉપેન્દ્ર સિંહ ગોહિલ, ગજેન્દ્ર સિંહ વાધેલા, GRD મનુભા ડાભી, ગઢવીભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યા અને 35 આશ્રિતો ને લોધીકા તાલુકા ના ચિભડા ગામે સરકારી પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.