દામનગર પાસે આવેલ પ્રસિદ્ધ નૂરટીંબા આશ્રમ ખાતે સેવક સમુદાય દ્વારા પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથી ઉજવી નૂરટીંબા આશ્રમ માં પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ પ્રસંગે મહાપ્રસાદ અને ઠાકોરદાસબાપુ ના તૈલીચિત્ર અનાવરણ કરાયું ખૂબ મોટો સેવક સમુદાય ધરાવતા આશ્રમ માં સેવકો દ્વારા ગુરુસ્થાન માં ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ ની ભવ્ય રીતે ઉજવતા સેવકો દ્વારા તૈલીચિત્ર અનાવરણ સાથે મહાપ્રસાદ નું સુંદર આયોજન કર્યું હતું
Trending
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ
- નવા કોર્ટ સંકુલમાં 100 દિવસમાં 30 કેસોમાં સજાનું એલાન