પર્યુષણ મહાપર્વના દિવસો વિતતા જતા હોય પાવન અવસરે વધુ ને વધુ પુણ્ય કમાઇ લેવાની જૈનો દ્રારા એક પણ તક છોડવા માંગતા નથી ભકિત નુ ધોડાપુર ચરમસીમાએ પહોચ્યુ છે. પર્યુષણ પર્વના મહત્વના એવા મહાવીર જન્મ કલ્યાણક ના પાવન દિવસે ત્રિશલા મહીલા મંડળ દ્રારા સવારે નવકાર મહામંત્રના જાપ બપોરે માતા ત્રિશલાને આવેલ ચૌદ સ્વપ્ન અને ભગવાન મહાવીર ને પારણુ લઇ જય બોલો મહાવીરકી ના ગગનભેદી નારા સાથે અબીલ ગલાલની છોળો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવતા દેરાસરજીથી ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમા મહીલાઓ સહીત જૈનસમાજ લોકો જોડાયા હતા રાત્રીના પ્રભુની ભાવના રાખવામા આવેલ મહીલાઓમા ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!