Abtak Media Google News

ઉંંઝામાં ઉમિયા માતાજીના મંદીરે ૧૯૭૬માં યોજાયેલા ૧પમી શતાબ્દિ મહોત્સવની યાદગીરી રુપે પ્રતિવર્ષ માગશર સુદ આઠમે છપ્પન ભોગ ધરાવવામાં આવે છે જે અંતર્ગત આજે માં ઉમાને છપ્પન ભોગ ધરાવાયો છે. માઇ ભકતો છપ્પન ભોગ દર્શનનો સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી લાભ લઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.