માણાવદર બિરાદરી દ્વારા પ્રતિવર્ષ ની માફક આ વર્ષે માણાવદર નગરનો ૩૩૦ મો સ્થાપના દિન અને માણાવદર નગરનો ૭૩ મો મુક્તિ દિન તા. ૨૨/૧૦/૨૦૨૦ને ગુરૂવારે ઉજવાશે માણાવદર બિરાદરી ના સંયોજક મયુરભાઇ રાવલ ના જણાવ્યા અનુસાર આરઝી હકુમત ની ઐતિહાસિક લડતથી નવાબી શાસન માંથી ૨૨/૧૦/૧૯૪૭ ના દિવસે મુકત થયું માણાવદર બિરાદરી સને ૧૯૯૮ થી માણાવદર મુક્તિ દિન ઉજવે છે તા. ૨૨/૧૦/૨૦૨૦ ને ગુરૂવારે સાંજે પાંચ કલાકે ગાંધી ચોક માણાવદર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂરાકદની પ્રતિમાને સૂતર માલા અને પુષ્પાંજલિ અર્પણ કરી માણાવદર નગરનો ૩૩૦ મો સ્થાપના દિન અને ૭૩ મો માણાવદર મુક્તિ દિન ઉજવાશે કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખી સરકારના આદેશ અનુસાર ઉજવણી કરવામાં આવશે તેમ મયુરભાઇ રાવલે જણાવ્યું હતું
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ