Abtak Media Google News

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સારવાર કરવા માટે અમેરિકા જવા રવાના થઇ ગયા છે. મનોહર પર્રિકર મંગળવારે મોડી રાત્રે મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી અમેરિકા જવાના રવાના થયા.

574964488 Manoharparrikarlucknow650 6
ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરીના મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પેંક્રિયાઝના ઇન્ફેક્શનની સારવાર પછી તેમણે 22 ફેબ્રુઆરીના રજા આપવામાં આવી હતી. જોકે ફરી શરીરમાં પાણી ઘટી જવાને કારણે અને બ્લડ પ્રેશરને કારણે 25 ફેબ્રુઆરીએ તેમણે ફરી ગોવા મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાંથી તેમણે 1 માર્ચના રજા આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.