Abtak Media Google News

કેશોદના બાલાગામ ગામે વાડી વિસ્તારમાં નદીનો પાળો તુટયો

બોરીયા વિસ્તારમાં નદીનો પાળો તુટતા અનેક ખેતરો ધોવાયા. નદીનો પાળો તુટતા અનેક ખેતરો બેટમાં ફેરવાયા. 3 29આને લીધી આજુબાજુના ખેતરોમાં તથા ખેડુતોને મોટુ નુકશાન થયું  છે. બાલાગામથી બામણાસા તરફનો વિસ્તાર જે બોરીયા વિસ્તાર તરીકે ઓળખાય છે. વધુ વરસાદથી અગાઉના વર્ષોમાં પણ અનેક વખત નદીનો પાળો તુટવાનાં બનાવો બન્યા હતા. આ વર્ષે પણ બોરીયા નદીનો પાળો તુટયો  છે જેને લઈને ખેડૂતોને વધુ નુકશાન ભોગવવું પડ્યું છે. આ ઘટનામાં કોઈને કોઈ જાનહાનિ થઈ નથી. ખેતરોમાં લાંબો સમય પાણી ભરાયેલા રહેશે તો ખેડુતોએ વાવેલ તમામ પાક નિષ્ફળ થશે

2 33

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.