મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર સાતે-સાત વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા
મહેસાણા ઊંઝા હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર સાતે-સાત વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. મૃતક અમદાવાદના નારોલના છે. પીએમ માટે મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક પીઆઈનો દીકરો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બે સગા ભાઈઓના પણ અકસ્માતમાં મોત નિપજ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો