Abtak Media Google News

રાજકોટનાં પુર્વ કોંગ્રેસી ધારાસભ્ય ડો. શાંન્તાબેન ચાવડાનું દુ:ખદ અવસાન થયેલ છે.તેઑની સ્મશાન યાત્રા આજે બપોરે ૧૨:૦૦ કલાકે તે ઓના નિવાસસ્થાન ખાતે થી નીકળશે…

તેઓએ એસટી બોર્ડના ડાયરેક્ટર, બઁક ઓફ ઈન્ડિયાના પૂર્વ ડાયરેક્ટર, ગુજરાત વિધુત કામદાર સંઘના પૂર્વ પ્રમુખ તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી હતી….

ઓમ શાંતિ ઈશ્વર શદગતના આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.