મોદી સરકારે દેશને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે દેશમાં 50 નવા એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી છે. બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં 50 વધારાના એરપોર્ટ, હેલીપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે સરકાર એડવાન્સ લેન્ડિંગને રિવાઇવ કરવા માટે કામ કરશે. સરકારે તેની ઉડાન યોજનાને વધુ પ્રોત્સાહન આપવાની આશામાં 50 નવા એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી છે. જેનો હેતુ સમગ્ર દેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સુધારવાનો છે.
Trending
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી