બાલભવન ખાતે બાલમહોત્સવમાં સાંસ્કૃતિક સ્પર્ધા અંતર્ગત વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મુખ્યમહેમાનપદે યુવા સાંસ્કૃતિક રમત ગમત વિભાગના વાઘેલાએ વેશભૂષા સ્પર્ધાનું દીપપ્રાગટય કરીને ઉદઘાટન કરેલ તેમજ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ચેતસભાઈ ઓઝા, હિનાબેન આડેસરાએ સેવા આપેલ જેમાં ૧૪૫ જેટલા બાળકોએ ભાગ લીધેલ. જેમાં પ્રથમ નંબરે ફાતેમા એચ. હિરાણી બીજા નંબરે દર્પણ જે. કાચા, ત્રીજા નંબરે રૂત્વા સી. અકબરી ચોથા નંબરે રાજ પી. વસોયા, પાંચમા નંબરે માન્યતા એ. પરમાર, વિજેતા બનેલ વિજેતા બાળકોને મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેલીબેન ત્રિવેદી તેમજ મુખ્ય મહેમાનો તથા નિર્ણાયકો હસ્તે મેડલ, શીલ્ડ ઈનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ