Abtak Media Google News

મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટના મુખ્ય રનવે સોમવાર અને મંગળવારે છ કલાક સુધી બંધ રહેશે

રનવે બંને દિવસોમાં બપોરે 11 થી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે.તમામ એરલાઇન્સને લાંબા સમય પહેલા રિનોવેશન અંગે જાણ કરવામાં આવી હતી.

આના કારણે એર ઇન્ડિયાએ 34 ફ્લાઇટ્સ રદ્દ કરી દીધી છે, જ્યારે તેણે તેની આઠ ફ્લાઇટ રદ કરી છે, તમામ સ્થાનિક ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ કરવામાં આવી.

“છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવેને જાળવણીનીના કામકાજ ને  કારણે, 9 એપ્રિલ, 2018 અને 10  એપ્રિલ 2018 ના રોજ રનવે બંધ રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.