રાજકુમાર કોલેજ પરિસરમાં નાગદેવતાનું મંદિર આવેલું છે. તેનું ખૂબજ અને મહત્વ છે. આજરોજ ખાસ કરીને નાગપાંચમના દિવસે બહોળી સંખ્યામાં ભાવિકો ફૂલ, અગરબતી, દુધ નાગદેવતાને અપર્ણ કરે છે. મનહરભાઈ પરમાર નામના એક ભાવિકે જણાવ્યુંં હતુ કે, તેમની હર એક માનેલી મનોકામના અહી પૂર્ણ થાય છે. અને તેમણે વધુમાં જણાવ્યુંં હતુ કે, તેમણે તો આ મંદિરે હાજરાહજુર નાગદેવતાના નદર્શન કર્યા છે. આ મંદિર વર્ષો જૂનુ છે. જેને કાલસર્પયોગ હોય તો ખાસ આજે નાગદેવતાની પુજા નાગપાંચમના રોજ કરે છે. અને ચાંદી અને ત્રાંબાના નાગ-નાગણીની જોડી શિવજીને અર્પણ કરે છે. અને જયોતિશશાસ્ત્ર મુજબ વિધી કરવામાં આવે છે. આજરોજ રાહુ અને કેતુ ગ્રહોની દશા દૂર કરવા આ દિવસે પૂજન વિધી કરવામાં આવે છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ