શહેરની ધી નવાનગર કો.ઓ.બેંક દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ મંજુર થયેલા રૂા.૧-૧ લાખની લોનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ લાભાર્થીને રૂા.૧ લાખની લોનનો ચેક જિલ્લા રજીસ્ટ્રાર લોખંડેના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ સમયે બેંકનાં ચેરમેન કિરણભાઈ માધવાણી, વાઈસ ચેરમેન નાથાલાલ મુંગરા, મેનેજીંગ ડાયરેકટર રમણીકલાલ કે.શાહ, બેંકના ડાયરેકટરો વિજયભાઈ શેઠ, સુભાષભાઈ ગડા, હસમુખભાઈ હિંડોચા, શારદાબેન વિંઝુડા, એકઝીકયુટીવ ડાયરેકટર કપાસી, સીજીએમ પાઢ, ચીફ મેનેજર અજય શેઠ, હિતેશ ઝવેરી તથા કો.કો.બેંક અને જે.પી.બેંકનાં હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે