જીવનના રોજ-બરોજના સંઘર્ષ વચ્ચે પણ જીવન ધબકતું રાખવું જરૂરી છે. આવા સમયે ઘણા એવા કાર્યો હોય છે જે કર્યા વગર છૂટકો નથી. કોરોના કાળમાં પણ આવા જ કિસ્સા સામે આવે છે. એક તરફ આધાર વગર સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે કોરોના મહામારી વચ્ચે પણ આધાર કાર્ડ કઢાવવા સહિતના કાર્યો માટે લાંબી કતારોમાં ઉભુ રહેવું પડે છે. આવા સમયે એક પ્રશ્ન તો ઊભો થાય છે કે કોરોના થી બચવું જરૂરી કે આધાર મેળવો? મહામારીની સ્થિતિમાં જ્યારે સિવિક સેન્ટર બહાર લાંબી કતારો લાગતી હોય ત્યારે તંત્ર દ્વારા આવી સુવિધાઓ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવાય તે આવશ્યક છે.
Trending
- જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ સમયે બેદરકારી દાખવનાર સુરતના ડીસીપી ને નોટિસ અપાતાં ભારે ચકચાર
- સાબરકાંઠા વડાલી બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા