Abtak Media Google News

માણાવદરમાં દાતા સ્વ.ગોકળદાસ ભગવાનજીભાઇ ડઢાણીયા ના સ્મરણાર્થ  હસ્તે. નંદુબેન ગોકળદાસ ડઢાણીયા પરિવાર બુરી ના સહયોગથી  શિવાનંદ મિશન આંખ ની હોસ્પિટલ વિરનગર દ્વારા અને લાયન્સ કલબ માણાવદર ના સુર્વણ જયંતી વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે વિનામૂલ્યે ૪૦૦  મો નેત્રયજ્ઞ યોજાઇ ગયો

Advertisement

નેત્રયજ્ઞમાં કે જેમાં ઑપરેશન,  નેત્રમણિ, દવા, રહેવાનું જવા અને આવવાનું વગેરે ફ્રિ કરવામાં આવ્યા હતાં. નેત્રનિદાન કેમ્પમાં તમામ દર્દીઓને ચા પાણી અને નાસ્તો ડઢાણીયા પરિવાર તરફથી કરાવામાં આવ્યો હતો

આ કેમ્પ ને સફળ બનાવવા માટે લાયન્સ કલબ મંત્રી પ્રવિણભાઇ નાદપરા, નેત્રરક્ષા સમિતી ચેરમેન ડો. પંકજભાઇ જોષી, ચિરાગ પટેલ, વસંતભાઈ જાદવ,કિરીટભાઇ યાદવ, મહેન્દ્રભાઈ ડઢાણીયા , વિજયભાઇ ત્રાંબડીયા, નાનજીભાઇ સવસાણી, વગેરે જેહમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.