શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તેમજ રેંકડી રાખી ધંધો કરતા નાના ધંધાદારીઓને રોજીરોટી પણ મળી રહે તેવા શુભ આશયી શહરેમાં જુદા જુદા વિસ્તારમાં વોકર્સ ઝોન બનાવવામાં આવેલ અને હજુ પણ જે જે વિસ્તારમાં વોકર્સ ઝોન બની શકે તેવા વિસ્તારોમાં વોકર્સ ઝોન બનાવવાનું આયોજન કરેલ છે. જેના અનુસંધાને ચંદ્રેશનગર રોડ પર ધર્ંધાીઓને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. જેથી આ વિસ્તારમાં વોકર્સ ઝોન બનાવવા અંગે ચંદ્રેશનગર પાણીના ટાંકા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન માલિકીના પ્લોટની સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, હાઉસિંગ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, નીતિનભાઈ રામાણી વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા. આ પ્લોટ ક્યાં હેતુ માટેનો છે, આ પ્લોટમાં કેટલા રેંકડીવાળાઓ ઉભા રહી શકે એમ છે, વિગેરે વ્યવસ્તિ પ્લાનીંગ કરવા સંબધક અધિકારીને સુચના આપેલ.
Trending
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા
- નાકરાવાડી ડમ્પીંગ યાર્ડના પ્રદુષણ સામે અસરગ્રસ્તોની સુપ્રીમમાં જીત
- નેહા કક્કરનો બ્લેક ગ્લેમરસ લુક
- ભલે તણાવ હોય, છતાં ભારતનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર ચીન…….!
- સરકારની કલ્યાણકારી “કુંવરબાઈનું મામેરૂં” યોજનાનો એક વર્ષમાં લાભ લેતી જિલ્લાની 2720 ક્ધયાઓ
- સરકાર ફૂડ પ્રોસેસિંગમાં AI ના ઉપયોગને શા માટે પ્રોત્સાહન આપી રહી છે??
- જામનગર: સ્માર્ટ વીજ મીટર લગાવવાના મુદ્દે PGVCL કચેરી ખાતે રહીશોએ કર્યો વિરોધ