Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘર વિહોણા, ભિક્ષુકો, નિરાધાર લોકોની સુખાકારી માટે વોર્ડ નં.૦૩માં રૂ.૨.૮૫ કરોડના ખર્ચે બની રહેલ રેનબસેરાનું ટુંક સમયમાં માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે લોકાર્પણ થનાર છે તેના અનુસંધાને આજ તા.૧૮/૦૨/૨૦૧૯ના રોજ સ્થળ મુલાકાત લેતાં મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રા, અગ્રણી વિજયભાઈ જોષી, સુનીલભાઈ ટેકવાણી, કિરીટભાઈ શેઠ, કિશોરભાઈ મુલીયા, જયસુખભાઈ દક્ષીણી, પરમારભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ હતા. અને અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.