રાજકોટથી ૧૮ કિલોમીટર રાજકોટ કાલાવડ હાઈવે ઉપર આવેલ ખીરસરા (રણમલજી) ગામમાં સ્વયંભૂ શિવ મંદિર આવેલ છે જે ખીરેશ્વર મહાદેવના નામથી જાણીતું છે. જેનો ર્જીણોધ્ધાર ૧૯૪૭માં કરવામાં આવેલ ત્યારબાદ ૨૦૧૧માં ફરી આ મંદિરને સાવ નવુ બનાવી ર્જીણોધ્ધાર કરવામાં આવેલ પવિત્ર શ્રાવણ માસમાં અહી ભકતોની તાતી ભીળ જોવા મળે છે. અને શ્રાવણમાસન દર સોમવારે ૧૦૮ દિવળાની દિપ માળા ભકતો દ્વારા યોજવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો એટલે શ્રાવણવદ ૧૩ ચૌદશ બે દિવસ ગામની મહિલાઓ પૌરાણીક પીપળાના વૃક્ષને પાણી રેડવા આવે છે.તેમજ અમાવસના દિવસે પુષો પીવડાને પાણી પાવા આવે છે. તેનું અને મહત્વ છે તેમ ખીરેશ્વર મહાદેવના પુજારી ભીખુપરી ગોસાઈ જણાવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે