Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

વાઇબ્રન્ટના 20 વર્ષ: સમિટ ઓફ સક્સેસમાં સામેલ થતા પ્રધાનમંત્રી

“નારી શક્તિ અધિનિયમ” બહેનોના અધિકારની ગેરેન્ટી છે: વડાપ્રધાન

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»ચાતુર્માસ નિમિતે સાધુ-સાઘ્વીજીની વિવિધ ઉપાશ્રયમાં પધરામણી
National

ચાતુર્માસ નિમિતે સાધુ-સાઘ્વીજીની વિવિધ ઉપાશ્રયમાં પધરામણી

By ABTAK MEDIA28/06/20222 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

રાજકોટમાં ચાતુર્માસ  નીમીતે જૈન સમુદાયના પૂ. સાઘ્વી- સાઘ્વીજીઓ ચાતુર્માસમાં કયા ઉ5ાશ્રયોમાં બિરાજમાન થશે તેની યાદી મનોજભાઇ ડેલીવાળા દ્વારા જણાવ્યું હતું.

ચાતુર્માસનો પ્રારંભ ચોમાસાી પાંખી 13/7/2022 તેમ જ પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રારંભ તા. 24/8/2022 તેમજ સર્વત્સરી ક્ષમાપના પર્વ તા. 31/8/2022 તેમજ ચાર્તુમાસ પૂર્ણાહુતિ તા. 7/11/2022 થશે તેમજ ધર્મનગરી રાજકોટમાં ચાર મહિના સુધી કુલ પ સંતો તથા એકસાથી 100 વધારે પૂ. મહાસતીજીઓ વિવિધ ધર્મ સ્થાનકોમાં જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપની આરાધના કરાવશે.

તેમજ પર્વ સ્થાનકોમાં અવનવા ધર્મપ્રેરિત કાર્યક્રમોની વણઝાર રચાશે અને ધર્મસ્થાનકો ઉ5ાશ્રય ભાવિકોથી ગુંજી ઉઠશે.

(1) પૂ.ગુરુદેવ દેવેન્દ્ર મુનિ મ.સા. વૈશાલી નગર ઉપાશ્રય,  (2)પૂ.ગુરુદેવ રાજેશમુનિ તથા પૂ.તત્વજ્ઞમુનિ મ.સા. શીતલનાથ ઉપા. મીલપરા 7 અ, (3) પૂ.હષેમુનિ મ.સા.તથા પૂ.રત્નેશમુનિ મ.સા. શ્રી ઋષભદેવ ઉપા.(4) પૂ.હીરાબાઈ મ.સ. – પૂ. સ્મિતાજી મ.સ.આદિ ઠાણા… સરદાર નગર ઉપા.  (5) પૂ.વનિતાબાઈ – પૂ. હંસાબાઈ મ.સ.આદિ ઠાણા…શ્રી સ્થા.જૈન મોટા સંઘ,વિરાણી પૌષધશાળા મો.  (6) પૂ.પ્રફુલ્લાબાઈ મ.સ. પ્રહલાદ  પ્લોટ 22 મો. (7) પૂ.રંજનબાઈ મ.સ.- પૂ. સોનલબાઈ મ.સ.આદિ ઠાણા.નાલંદા ઉપા. (8) પૂ.વિમળાબાઈ – પૂ. પદ્દમાબાઈ મ.સ.આદિ ઠાણા..રોયલપાકે ઉપા.(9) પૂ.હસુતાબાઈ મ.સ. – પૂ. હર્ષિદાબાઈ મ.સ.વીમલનાથ ઉપા.,

સાધુ વાસવાણી રોડ,(10) પૂ.નીલમબાઈ મ.સ. – પૂ. પ્રમિલાબાઈ મ.સ.જંકશન પ્લોટ ઉપા.(11) પૂ.જશુબાઈ મ.સ. – પૂ. કિરણબાઈ મ.સ.સરિતા વિહાર ઉપા.(12) પૂ.સરોજબાઈ મ.સ.,પૂ.કુસુમબાઈ મ.સ.રામ કૃષ્ણ નગર (13) પૂ.ઉષાબાઈ મ.સ.,પૂ.વીણાબાઈ મ.સ.આદિ ઠાણા… ભક્તિ નગર ઉપા.(14) પૂ.સુશિલાબાઈ મ.સ.આદિ ઠાણા…ગીત ગૂજેરી ઉપા.(15) પૂ.માલતીબાઈ – પૂ. સુધાબાઈ મ.સ.શ્રમજીવી ઉપા.(16) પૂ.કિરણબાઈ મ.સ…આરાધના ભવનવીતરાગ સો.ફલેટ, (17) પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠાણા..મહાવીર નગર ઉપા.(18) પૂ.શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા.. જન કલ્યાણ ’ જય જિનેન્દ્ર ’ (19) પૂ.વિજયાબાઈ મ.સ.આદિ ઠાણા..સદર ઉપાશ્રય,(20) પૂ.સાધનાબાઈ – પૂ.સંગીતાબાઈ મ.સ.રાજગીરિ (21) પૂ.વનિતાજી મ.સ.આદિ ઠાણા.. ઉવસગ્ગહરં સાધના ભવન (22) પૂ.રાજેમતિબાઈ – પૂ.સુનિતાબાઈ મ.સ.આદિ ઠાણા..નેમિનાથ – વીતરાગ ઉપા.(23) પૂ.સુમતિબાઈ મ.સ.આદિ ઠાણા..સદર ઉપાશ્રય, (24) પૂ.દીક્ષિતાબાઈ મ.સ…સદર ઉપાશ્રય,(25) પૂ.વિનોદીનીબાઈ – પૂ.ભાવનાબાઈ મ.સ… હેતલ એપાટેમેન્ટ, 6/14 જાગનાથ પ્લોટ (26) પૂ.મનીષાબાઈ – પૂ.જિજ્ઞેશાબાઈ મ.સ. શેઠ આરાધના ભવન (27) પૂ.હસ્મિતાજી મ.સ.આદિ ઠાણા..મનહર પ્લોટ ઉપા.(28) પૂ.રૂપાબાઈ – પૂ.પન્નાબાઈ મ.સ.આદિ ઠાણા..રેસકોર્સ પાકે ઉપા.(29) પૂ.કુસુમબાઈ મ.સ.આદિ ઠાણા.. પાશ્ર્વેનાથ જૈન સંઘ, જનતા સોસાયટી,(30) પૂ.અર્પિતાજી મ.સ.આદિ ઠાણા… શાંતિનાથ પૌષધશાળા ( સૂર્યોદય સો.1) (31) પૂ.કૃપાલીજી મ.સ.આદિ ઠાણા… ઋષભાનન જૈન ઉપા.નાગેશ્વર,જામનગર રોડ(32) પૂ.સાધનાબાઈ મ.સ.આદિ ઠાણા… (ગોંડલ સંઘાણી સંપ્રદાય ) શેઠ ઉપા.(33) પૂ.રાજેશ્ર્વરીબાઈ મ.સ.આદિ ઠાણા… (ગોંડલ સંઘાણી સંપ્રદાય )જૈન ચાલ ઉપા. (34) પૂ.રચનાકુમારીજી મ.સ.આદિ ઠાણા.. (અજરામર સંપ્રદાય )અજરામર ઉપા. (35) પૂ.ઉપમાજી મ.સ.આદિ ઠાણા… ( જ્ઞાન ગચ્છ સંપ્રદાય )સમથે શ્રદ્ધા, ઢેબર રોડ, રાજકોટ

 

Chaturmas occasion featured gujarat Gujarat news Patramani resort Sadhu-Saghviji
Share. Facebook Twitter WhatsApp
Previous Articleવર્લ્ડ અર્બન ફોરમમાં ભાગ લેવા મેયર ડો.પ્રદીપ ડવ ઉપડયાં પોલેન્ડ
Next Article 1 જુલાઈએ ડોકટર્સ ડે નિમિતે: જલારામ રઘુકુળ સાર્વજનીક હોસ્પિટલ દ્વારા ઓપરેશન અન્ય ચેકઅપ રાહતદરે કરાશે
ABTAK MEDIA
  • Website

Related Posts

વાઇબ્રન્ટના 20 વર્ષ: સમિટ ઓફ સક્સેસમાં સામેલ થતા પ્રધાનમંત્રી

27/09/2023

“નારી શક્તિ અધિનિયમ” બહેનોના અધિકારની ગેરેન્ટી છે: વડાપ્રધાન

27/09/2023

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

27/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

વાઇબ્રન્ટના 20 વર્ષ: સમિટ ઓફ સક્સેસમાં સામેલ થતા પ્રધાનમંત્રી

27/09/2023

“નારી શક્તિ અધિનિયમ” બહેનોના અધિકારની ગેરેન્ટી છે: વડાપ્રધાન

27/09/2023

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

27/09/2023

શુક્રવારથી શ્રાદ્ધ પક્ષનો આરંભ

27/09/2023

રાજકોટમાં “રન” સંગ્રામ: ઓસી.ને વ્હાઇટ વોશ કરવા રોહિત સેના મેદાને

27/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

વાઇબ્રન્ટના 20 વર્ષ: સમિટ ઓફ સક્સેસમાં સામેલ થતા પ્રધાનમંત્રી

“નારી શક્તિ અધિનિયમ” બહેનોના અધિકારની ગેરેન્ટી છે: વડાપ્રધાન

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.