Abtak Media Google News

વાંકાનેરના જોધપર ખારી નજીક ગઈકાલે રાત્રીની કાર પલટી જતા કાર ચાલકનું મોત નીપજ્યું હતું

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ અમીતભાઈ હેમંતલાલ દોશી જાતે-વાણીયા ઉવ-૪૧ ધંધો-વેપાર રહે- વાંકાનેર મહાદેવનગર સોસાયટી પંચાસર રોડ વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે રીનોલ્ટ કાર નંબર- જી.જે.૦૩.જે.સી. ૭૯૮૯ નો ચાલક મરણજનાર ભાવેશભાઈ ગુણવંતરાય રવાણી રહે- રાજકોટ તે એવી રીતે કે આ કામના આરોપીએ પોતાના હવાલાવાળી રોનાલ્ટ કાર નં- જી.જે.૦૩.જે.સી. ૭૯૮૯ વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી કારને રોડની સાઇડમા ખાડામા ઉતારી દઈ અકસ્માત થતા શરીરે ગંભીર ઇજા થતા મોત નિપજયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.