જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઓન લાઈન ખેડૂત તાલીમ યોજાઇ ગઈ. જેમાં અંદાજે ૧૨૦ ખેડૂતોએ આ તાલીમમાં જોડાઈ માર્ગદર્શન મેળવેલ હતું. આ ઓનલાઇન તાલીમમાં તજજ્ઞો કીટકશાસ્ત્રનાં વડા ડો.એમ.એફ.આચાર્યએ પાકમાં આવતી જીવતો વિષે વિગતવાર માહિતી આપી. રોગશાસ્ત્રનાં વડા ડો. એલ.એફ. અકબરીએ હવે પાકમાં આવતા રોગો વિષે માહિતી આપી હતી તેમજ કપાસની સમસ્યા માટે ડો. ડી.કે. ડાવરા, શાકભાજી અંગે ડો. કે.બી. આસોદરિયા તેમજ પાણી ભરાવાના કારણે શું કરવું તેની વિગતવાર માહિતી કૃષિ વિજ્ઞાનના વડા ડો. આર.કે. માથુકીયાએ આપી હતી, આ કાર્યક્રમમાં ડો.જી.આર.ગોહિલે ઉપસ્થિત મહાનુંભાવોનું સ્વાગત, સંકલન અને સંચાલન કરેલ હતું.
Trending
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજકોટ રેન્જનો સપાટો : પાંચ રાજ્યમાંથી નાસ્તા ફરતા 47 ગુનેગારોને ઉપાડી લેવાયા
- એક વર્ષમાં 81.50 લાખ શ્રદ્વાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા
- BSF, CRPF, CISF, ITBP, SSB માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે આ રીતે કરો અરજી