Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»વિપક્ષોએ ‘ભાગબટાઈ’ એક મહિનો પાછી ઠેલવી : શાસકે જીતેલી સીટ માટે જ ‘ભાગબટાઈ’ કરાશે
National

વિપક્ષોએ ‘ભાગબટાઈ’ એક મહિનો પાછી ઠેલવી : શાસકે જીતેલી સીટ માટે જ ‘ભાગબટાઈ’ કરાશે

By ABTAK MEDIA14/09/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Opposition postpones 'Bhagabatai' by a month: 'Bhagabatai' will be held only for seats won by the ruling party
Opposition postpones 'Bhagabatai' by a month: 'Bhagabatai' will be held only for seats won by the ruling party
Share
Facebook Twitter WhatsApp

દિલ્હી ખાતેની બેઠકમાં સીટ વહેંચણીનું કોકડું ગુંચવાયું, હવે રાજ્ય સ્તરે આ મામલો ઉકેલવામાં આવશે

જે બેઠકો પહેલાથી જ ઈન્ડિયા જૂથ પાસે છે તેને વહેંચણીમાં સામેલ કરવી ન કરવાનો નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાનો પ્રસ્તાવ

વિપક્ષોમાં ફરી એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે. કારણકે બેઠકમાં સીટની ભાગબટાઈનું કોકડું ગૂંચવાતા હવે તે અંગે ઓક્ટોબર મહિનામાં નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વિરોધ પક્ષોના ઇન્ડિયા જૂથે ગઇકાલની મિટિંગમાં રાજ્યની ચૂંટણીઓ અને 2024ની લોકસભાની ચૂંટણી માટે સીટ-વહેંચણીની ફોર્મ્યુલા પર કામ કરવાના વિવાદાસ્પદ મુદ્દાને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે આ મામલાને રાજ્ય સ્તરે ઉકેલવામાં આવશે.

એનસીપી ચીફ શરદ પવારના નિવાસ સ્થાને યોજાયેલી તેમની 14-સભ્ય સંકલન સમિતિની પ્રથમ બેઠક પછી, સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપને સીધી લડાઈમાં જોડવા માટે તેમની વચ્ચે બેઠકો વહેંચવાનું કાર્ય ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.  જોકે વિરોધ પક્ષોના ઇન્ડિયા જૂથે જણાવ્યું હતું કે સીટ-વહેંચણીની ફોર્મ્યુલા રાજ્ય સ્તરે નક્કી કરવામાં આવશે.

ALSO READ  ચંદ્રના 'શિવ શક્તિ બિંદુ' પર સૂર્યોદય થવાનો સમય નજીક છે, શું 'વિક્રમ' 22 સપ્ટેમ્બરથી કામ કરશે?

દિલ્હીમાં તેમની 14-સભ્ય સંકલન સમિતિની પ્રથમ બેઠકમાંથી બહાર આવતા, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું, મેં પ્રસ્તાવ મૂક્યો છે કે જે બેઠકો પહેલાથી જ ઈન્ડિયા બ્લોકના સભ્યો પાસે છે તેને વહેંચણીમાં સામેલ કરવી ન જોઈએ. તે બેઠકોની વહેંચણી કરવી જોઈએ જે કાં તો શાસક પક્ષ પાસે છે.

વધુમાં ઇન્ડિયા જૂથની બેઠકમાં  સમગ્ર ભારતમાં સંયુક્ત જાહેર રેલીઓ શરૂ કરવાનું, જાતિની વસ્તી ગણતરી હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ, જેના મુખ્ય મમતા બેનર્જીએ મુંબઈમાં છેલ્લી બેઠકમાં જોડાણના એજન્ડામાં જાતિની વસ્તી ગણતરી કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો, તેઓએ ગઇકાલની બેઠકમાં પ્રતિનિધિત્વ કર્યું ન હતું.

ટીએમસી કાર્યકર્તા અભિષેક બેનર્જીની ગેરહાજરીને ચિહ્નિત કરવા માટે બુધવારની બેઠકમાં એક ખાલી ખુરશી મૂકવામાં આવી હતી.  વેણુગોપાલે અઢી કલાકની મીટિંગ પછી બુધવારની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સની શરૂઆત એમ કહીને કરી કે, “ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીની બદલાની રાજનીતિને કારણે બેનર્જી મીટિંગમાં હાજર રહી શક્યા ન હતા.”

ALSO READ  તૈયારી વિના જુનિયરને અદાલત સમક્ષ મોકલનાર લોયરને દંડિત કરાયા

બુધવારે ગેરહાજર રહેલા અન્ય સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ એજન્ડા પર અગાઉ પવાર સાથે વાત કરી હતી.  કોઓર્ડિનેશન પેનલે નક્કી કર્યું કે ઇન્ડિયા જૂથ સંયુક્ત જાહેર રેલીઓ શરૂ કરશે. જેમાં પ્રથમ રેલી મધ્યપ્રદેશના ભોપાલમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાવાની સંભાવના છે.

delhi ELECTION featured loksabha NationalNews politics
Share. Facebook Twitter WhatsApp
Previous Articleયોનિને કુદરતી રીતે સફેદ કરવાની 10 રીતો
Next Article દાન આપે સન્માન…! દાન બનાવે ભગવાન !!!
ABTAK MEDIA
  • Website

Related Posts

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

ગુજરાતના દોઢ લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં : વાલીઓમાં ચિંતા

21/09/2023

શેરબજારમાં મંદીની સુનામી: સેન્સેક્સ 600 પોઇન્ટ પટકાયો

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.