Abtak Media Google News

એલસીબીના પોલીસ કર્મીનો કોરોના પોઝિટિવ આવતા પોલીસ તંત્ર જાગ્યુ

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી માં ફરજ બજાવતા ૩૨ વર્ષીય પોલીસ હિતેશભાઈ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી કચેરીમાં છેલ્લા એક સપ્તાહથી આવ્યા ન હોવાના કારણે છેલ્લા એક સપ્તાહથી એક પણ પોલીસ કર્મીઓનો પણ સંપર્કમાં આવ્યા ન હોવાથી હાલમાં સુરેન્દ્રનગર એલસીબી ના અન્ય પોલીસ કર્મીઓ સુરક્ષિત હોય તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક પોલીસ તંત્ર જાગી ઉઠ્યું છે અને ખાસ કરી જિલ્લાની એલસીબી ઓફીસ માં અન્ય ત્રાહિત વ્યક્તિઓ ને કામ સિવાય પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો નથી અને ઉપરથી પણ સૂચના આપવામાં

આવી છે કે કામ સિવાય કોઈને સુરેન્દ્રનગર જિલ્લાની એલસીબી ઓફીસ માં પ્રવેશ ન આપવા દેવો જેવી સૂચનાઓ પરથી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.