પાલીતાણા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાઅભિયાન અંતર્ગત ૨૦૧૯ માં ભાગ લઈ રહ્યું છે ત્યારે નગરપાલિકા ની બહાર સ્વચ્છતા નો લોગોંપણ તૈયાર કરી સુંદર પેઇન્ટિંગ થયું પરંતુ તેમા ગાંધીજી નું ચિત્ર કાંઈક બેહુદ બનતાલોકો કુતૂહલ થી જોઈ રહ્યા છે ખરેખર ભારતમા પ્રિય નેતા તરીકે અને નાના બાળકથી મોટી ઉંમરનાલોકો જેના હ્રદય માં સ્થાન ધરાવતા નેતા નું ચિત્ર ફરી અને યોગ્ય આબેહુબ બને તેવું પાલીતાણાવાસી ઇસ્છી રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો