Abtak Media Google News

સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલની અખીલ ભારતીય બ્રહ્મ જયોતિર્વીદ ફાઉન્ડેશન અને શારદા વિઘસભા, દ્વારકાના ટ્રસ્ટી મહામહોપાઘ્યાય પંડીત રાજેન્દ્ર શાસ્ત્રીજી પધારેલ હતા. તેઓએ હોસ્પિટલમાં ચાલતા તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવાકાર્યની વિસ્તૃત માહીતી મેળવી પ્રસન્નતા વ્યકત કરી હતી.

રાજેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા હોસ્પિટલના ટ્રસ્ટીઓ તેમજ તમામ વિભાગના ક્ધસ્લટંટ ડોકટરઓ અને મેડીકલ ઓફીસરઓ માટે બહ્મલીન સદગુરુદેવ નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના ફોટા સાથે ર૪ કેરેટ ગોલ્ડ પ્લેટેડમાં બનાવેલ યંત્ર સ્વ હસ્તે. અર્પણ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.