Abtak Media Google News

જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ધર્મનાથજી જિનાલયમાં ભવ્યાતિભવ્ય પરમાત્માને અંગરચના તથા ભકિત સંગીતનો કાર્યક્રમ તાજેતરમાં ધર્મનાથજી જિનાલયની દ્વિતિય વર્ષગાંઠ નિમિતે યોજાયો હતો.11 25રાત્રે ૮.૩૦ કલાકે ભવ્યાતિભવ્ય ભકિતસંગીત સંધ્યામાં દિનેશભાઈ પારેખ પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.