Abtak Media Google News

પતંજલિ ચિકિત્સાલય, શોપ નં. ૦૧, ગોકુલ કોમ્પ્લેક્ષ, રવાપર રોડ, ચકીયા હનુમાનજી મંદિરની સામે, મોરબીમાં  દરરોજ સવારે ૧૦:૦૦ થી ૦૧:૩૦ અને શાંજે ૦૪:૦૦ થી ૦૮:૦૦ માં પતંજલિ યોગ પીઠ હરિદ્વારના સેવાઓ ભાઈઓ તથા બહેનો વિના મુંઝવણે મેળવી શકે તે માટે આયુર્વેદીક નિષ્ણાત વૈધરાજ ( ડોક્ટર) વૈદાચાર્યની દ્વારા વિનામૂલ્ય નિદાન કરી આપવામાં આવશે, જેમાં   તાવ,શરદી,ઉધરસ,દમ,શ્વાસ,ટીબી,અસ્થમા,ફેફસા, ગેસ, બ્લડ પ્રેસર, ડીપ્રેશન, ડાયાબિટીઝ, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, કબજિયાત,  જેવી બીમારીઓનું નીસુલ્ક નિદાન કરી આપવામાં આવશે

Advertisement

અહીંથી પતંજલિ ચિકિત્સાલયમાંથી પતંજલિની આયુર્વેદિક દવાઓ, પતંજલિની સ્વદેશી પ્રોડક્ટ, રોજીદી ઘર વપરાશની વસ્તુઓ, શુદ્ધ આયુર્વેદિક દવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.