કોરોના લોકડાઉનમાં કેશોદ શહેરમાં શરૂઆતથી જ અવાર-નવાર વિવાદો વકર્યા હતા અને આવા બનાવોથી જૂનાગઢ જિલ્લાના અધિકારીઓને પરિસ્થિતિને થાળે પાડવા દોડીને કેશોદ શહેરમાં આવવું પડતું હતું. તાજેતરમાં કેશોદ શહેરમાં પી.આઈ. તરીકે માંગરોળ મરીનમાંથી રાઠોડ તથા પી.એસ.આઈ. તરીકે ભેંસાણથી ચુડાસમાને કેશોદનો ચાર્જ સોંપવામાં આવતા આ બંને અધિકારીઓની કુનેહભરી કામગીરીથી હાલમાં કેશોદ શહેરમાં સંપૂર્ણ પરિસ્થિતિ થાળે પડી ગઈ હતી અને લોકડાઉન-૪ શરૂ થયા બાદ કોઈ જ અઘટિત બનાવ બનવા પામ્યો ન હતો અને પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડી ગઈ છે ત્યારે જિલ્લા કક્ષાના વહિવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
Trending
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- અમરેલી : બસ અચાનક પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો
- WWE રેસલર્સમાં ધ ગ્રેટ ખલી કરતાં પણ ઊચા છે આ રેસલર્સ
- અટલ સરોવર બુધવારથી લોકો માટે ખુલ્લુ મુકાશે: એન્ટ્રી ફી રૂ.25 રહેશે
- અમારી વિનમ્રતાને અમારી નબળાઇ સમજવાનું દુ:સાહસ કોઇ કરશો નહીં: માંધાતાસિંહજી જાડેજા